PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંણદ અને ધોલેરામાં સેમીકંડકટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રૂ. 1,18,000ના રોકાણની યોજના સાથે અંદાજે 50,000 રોજગારીનું સર્જન થશે અમદાવાદ/ગુવાહાટી-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરામાં અત્યાધુનિક સેમીકંડક્ટર હબ તથા આસામનના મોરિગાંવના જાગીરોડમાં સેમીકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ…

અમદાવાદમાં સૌપ્રથમ વખત બોનસાઈ શો, 10 માર્ચ સુધી ખુલ્લો રહેશે

અમદાવાદ- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિંધુભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત ‘બોનસાઇ શો’ ને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત આ ‘બોનસાઇ…

સિદ્ધપુર માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ થશે, કયારથી?

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ‘ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર ગાંધીનગર– દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ…

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 યુવાઓના સર્વાંગી વિકાસનું ચિંતન: રાજ્યપાલ

ગાંધીનગર- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી ગવર્નર્સ કોન્ફરન્સમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ  નીતિ-2020ના અમલીકરણ તેમજ ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન સંદર્ભે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020ની…

RTE પ્રવેશ માટે ઑનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાયઃ ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા

ગાંધીનગર-ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ RTE પ્રવેશ માટે ઑનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઑનલાઈન ફોર્મ…

ગુજરાતમાં સરેરાશ 106 ટકા વરસાદ: સૌથી વધુ કચ્છ ઝોનમાં 213 ટકા, સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં 80 ટકા

સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો રાજ્યના ૪૯ તાલુકાઓમાં ૨ થી ૪ ઈંચ, ૬૬ તાલુકાઓમાં ૧ થી ૨ ઈંચ,…

ગુજરાત માટે ગૌરવઃ સ્વચ્છતા સર્વેમાં ટોપ ટેનમાં ગુજરાતના 4 શહેરને સ્થાન

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. દેશના પ્રથમ 10 મહાનગરોમાં ગુજરાતના 4 મહાનગરને…

ગુજરાતના 234 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, તાપીના ડોલવણ અને સુરતના માંડવી તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગર– ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ, ૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો…

જાહેરમાં માસ્ક નહિ પહેરનારા લોકોને 1 હજાર રૂપિયા દંડઃ મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગર- ગુજરાતના મુખ્યપ્રધાન  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચૂકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતીકાલ એટલે કે તા. ૧૧…

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ, કોવિડ-19ના 8 દર્દીના મોત

અમદાવાદ- અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના આઈસીયુમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં કોરોના પોઝિટિવ 8 દર્દીના મોત થયા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…