SoU પ્રોજેક્શન લેસર શો, નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

ગાંધીનગર- સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. 13/04/2024ના…

લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ

26 લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને 05 વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ  રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક ચૂંટણી ફરજ પરના આશરે 4…

લોકસભા ચૂંટણી 2024ઃ આંગણે આવેલા અણમોલ અવસરનું અનોખું આમંત્રણ

ગાંધીનગર– વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. પારિવારિક અને માંગલિક પ્રસંગોના…

નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત રહેશે, આ પરિક્રમા 8 મે, 2024 સુધી એક મહિનો ચાલશે

રાજપીપલા– મા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.8 એપ્રિલ, સોમવારથી શરૂ થઈ 8 મે, 2024 સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…

મતદાન જાગૃતિનો દીવો પ્રગટાવતો દિવ્યાંગ યુવાન જય ગાંગડિયા

અમદાવાદ– અમદાવાદ જિલ્લામાં આગામી તા.7 મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા…

Loksabha Election 2024: EPIC કાર્ડ સિવાય અન્ય 12 દસ્તાવેજોથી કરી શકાશે મતદાન, બીજી તમામ વિગતો જાણો…

ગાંધીનગર- ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી…

સ્ટાર્ટઅપ મહાકુંભઃ ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની મોદીની ગેરંટી

વડાપ્રધાને નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કર્યું નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન…

ગુજરાતમાં 18 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી

¤ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની કિંમતની 2.45 લાખ મે. ટન તુવેરની ખરીદી કરાશે ¤ રાજ્ય સરકાર દ્વારા રૂ. 1765 કરોડની કિંમતના 3.24 લાખ મે. ટન ચણા ¤ રૂ.…

CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ

ગાંધીનગર–  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તાજેતરમાં સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ ( Citizenship Amendment Act ) -CAAનો કાયદો અમલી બનાવ્યો છે. તે કાયદો કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. આ કાયદો…

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંણદ અને ધોલેરામાં સેમીકંડકટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રૂ. 1,18,000ના રોકાણની યોજના સાથે અંદાજે 50,000 રોજગારીનું સર્જન થશે અમદાવાદ/ગુવાહાટી-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરામાં અત્યાધુનિક સેમીકંડક્ટર હબ તથા આસામનના મોરિગાંવના જાગીરોડમાં સેમીકંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ…